વડોદરા પોલીસે નવાપુરામાં દારૂની મહેફિલ માણી રહેલા 9 શખ્સોને ઝડપી પાડયા
મોટા ભાગના ઈસમોના મોઢા હસતા હોવાની તસ્વીરો સામે આવી
Updated : June 21, 2025 02:46 pm IST
Bhagesh Pawar
વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન શિંદે કોલોનીના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા માજી. કાઉન્સિલરના સાળા સહિત નવ શખ્સોને પોલીસે ઝડપી પાડી ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તમામની મુદ્દામાલ સહિત ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એકેયના મોંઢા પર અફસોસ જોવા મળ્યો ન્હતો. ઉપરથી કેટલાકના મોંઢા હસતા હોય તેવી તસ્વીરો સામે આવી હતી.
ઉપરોક્ત કાર્યવાહીમાં પકડાયેલા ઈસમો
o હિતેશભાઇ જગદીશભાઇ ખારવા (રહે. શિંદે કોલોની, વડોદરા)
o હિમલેશભાઇ હસમુખભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, ખારવાવાડ)
o અનીલભાઇ રમેશભાઇ ખારવા (રહે. નવાપુરા, ખારવાવાડ)
o હિરેનભાઇ કનુભાઇ ખારવા (રહે. શીયાબાગ, ભાઉદાસ મહોલ્લો)
o દિપેશભાઇ દિનેશભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, પથ્થરગેટ)
o દિનકરભાઇ અરવિંદભાઇ ખારવા (રહે. મદનઝાંપા રોડ)
o પરેશ તુલસીદાસ ખારવા (રહે. નવાપુરા, શિકોતરમાતાના મંદિર પાસે)
o મુકેશભાઇ બાલકીશન શર્મા (રહે. તંબોલીવાડ, મદનઝાંપા રોડ)
o આશીષ મહેશભાઇ ખારવા (રહે. હરિભક્તિ વાડી)

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
