વડોદરા પોલીસે નવાપુરામાં દારૂની મહેફિલ માણી રહેલા 9 શખ્સોને ઝડપી પાડયા
મોટા ભાગના ઈસમોના મોઢા હસતા હોવાની તસ્વીરો સામે આવી
Updated : June 21, 2025 02:46 pm IST
Bhagesh Pawar
વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન શિંદે કોલોનીના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા માજી. કાઉન્સિલરના સાળા સહિત નવ શખ્સોને પોલીસે ઝડપી પાડી ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તમામની મુદ્દામાલ સહિત ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એકેયના મોંઢા પર અફસોસ જોવા મળ્યો ન્હતો. ઉપરથી કેટલાકના મોંઢા હસતા હોય તેવી તસ્વીરો સામે આવી હતી.
ઉપરોક્ત કાર્યવાહીમાં પકડાયેલા ઈસમો
o હિતેશભાઇ જગદીશભાઇ ખારવા (રહે. શિંદે કોલોની, વડોદરા)
o હિમલેશભાઇ હસમુખભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, ખારવાવાડ)
o અનીલભાઇ રમેશભાઇ ખારવા (રહે. નવાપુરા, ખારવાવાડ)
o હિરેનભાઇ કનુભાઇ ખારવા (રહે. શીયાબાગ, ભાઉદાસ મહોલ્લો)
o દિપેશભાઇ દિનેશભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, પથ્થરગેટ)
o દિનકરભાઇ અરવિંદભાઇ ખારવા (રહે. મદનઝાંપા રોડ)
o પરેશ તુલસીદાસ ખારવા (રહે. નવાપુરા, શિકોતરમાતાના મંદિર પાસે)
o મુકેશભાઇ બાલકીશન શર્મા (રહે. તંબોલીવાડ, મદનઝાંપા રોડ)
o આશીષ મહેશભાઇ ખારવા (રહે. હરિભક્તિ વાડી)

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
