વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન
Updated : August 30, 2025 12:46 am IST
Bhagesh pawar
સંસ્કારી નગરી વડોદરા ના ભવિષ્ય એવા શાળાના બાળકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી ના સંયુક્ત ઉપક્રમે આજવા રોડ પર આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે "શાળા સલામતી અને સુરક્ષા" વિષય પર એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડૉ લીના પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે અને સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલ નાં અધ્યક્ષ યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કેળવણી નિરીક્ષક રણજીતસિંહ ડાભી એ કર્યું હતું.
આ મહત્વપૂર્ણ શિબિરમાં 600 થી 700 જેટલી શાળાઓના સંચાલકો, આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, બિન શૈક્ષણિક સ્ટાફ, સેવકો અને સુરક્ષા ગાર્ડ સહિત મોટી સંખ્યામાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા
હતા.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
