કાલાવડના મીઠી વીરડી ગામમાં રહેતા યુવાન પર સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ
Updated : June 20, 2025 12:27 pm IST
Raj
Yug Abhiyaan Times : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા દેવેન રાજુભાઈ કિલાણીયા નામના 20 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે કાલાવડના કાશ્મીરપરામાં રહેતા મનોજ દિનેશભાઈ ગોહેલ, હિરેન ઉર્ફે કાચો મનસુખભાઈ કાનાણી, અને તેના ભાઈ વિશાલ સામે ફરિયાદ નોંધાવી છે.
ઇજા ગ્રસ્ત યુવાનને છરી વાગી હોવાથી લોહી નીતરતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેને પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઇજાગ્રસ્ત યુવાન પોતાની સગાઈ થઈ હોવાથી પોતાની મંગેતર સાથે વાહન પર બેસી ને મોબાઈલ ફોનમાં વાતચીત કરતો હતો, તે દરમિયાન ત્રણેય આરોપીઓ પોતાના વાહનમાં આવ્યા હતા, અને તું અહીં શું કામ બેઠો છે, તારે અહીં નહીં બેસવાનું, તેમ કહીને હુમલો કરી દીધો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
