કાલાવડના મીઠી વીરડી ગામમાં રહેતા યુવાન પર સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ
Updated : June 20, 2025 12:27 pm IST
Raj
Yug Abhiyaan Times : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા દેવેન રાજુભાઈ કિલાણીયા નામના 20 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે કાલાવડના કાશ્મીરપરામાં રહેતા મનોજ દિનેશભાઈ ગોહેલ, હિરેન ઉર્ફે કાચો મનસુખભાઈ કાનાણી, અને તેના ભાઈ વિશાલ સામે ફરિયાદ નોંધાવી છે.
ઇજા ગ્રસ્ત યુવાનને છરી વાગી હોવાથી લોહી નીતરતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેને પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઇજાગ્રસ્ત યુવાન પોતાની સગાઈ થઈ હોવાથી પોતાની મંગેતર સાથે વાહન પર બેસી ને મોબાઈલ ફોનમાં વાતચીત કરતો હતો, તે દરમિયાન ત્રણેય આરોપીઓ પોતાના વાહનમાં આવ્યા હતા, અને તું અહીં શું કામ બેઠો છે, તારે અહીં નહીં બેસવાનું, તેમ કહીને હુમલો કરી દીધો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
