FINAL DAY : લોર્ડ્સ ટેસ્ટમાં ભારતનો ધબડકો ; ફક્ત 82 રન પર 7 વિકેટ ગુમાવી
Updated : July 14, 2025 05:01 pm IST
Bhagesh pawar
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ તેંડુલકર-એન્ડરસન ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ના છેલ્લા દિવસે ભારતીય ટીમનો ધબડકો થયો છે. ફક્ત 193 રનનો લક્ષ્યાંક ચેઝ કરવા મેદાને ઉતરેલ ભારતીય ટીમે 82 રન પર જ 7 વિકેટ ગુમાવી છે. હાલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને નીતીશકુમાર રેડી ક્રિસ પર સંઘર્ષ કરી રહ્યા છે. અને ભારતીય ટીમનો સ્કોર 100 રન સુધી પહોંચાડ્યો છે.
ભારતીય ટીમને જીતવા માટે 193 રન કરવાના છે અને ઇંગ્લેન્ડને હવે ફક્ત 3 વિકેટની જરૂર છે. ત્રીજી મેચનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય ટીમે ગતરોજ ની રમત પૂર્ણ થાય ત્યાં સુધી 58 રન બનાવીને ચાર વિકેટ ગુમાવી હતી. પાંચમા દિવસની શરૂઆતમાં જ એક પછી એક ત્રણ વિકેટ ગુમાવતા હાલ ભારતની ટીમ ત્રીજી ટેસ્ટ હારવાની પરિસ્થિતિમાં છે તેવું કહી શકાય કારણ કે હજી પણ 75 ઓવરથી વધુ ની રમત રમાવાની બાકી છે.
193 રન નો લક્ષ્યાંક નો પીછો કરતી સમયે ભારતીય ટીમ તરફથી સૌથી વધુ કે એલ રાહુલે 39 રન બનાવ્યા છે. ત્યાં જ ઇંગ્લેન્ડની ટીમ તરફથી અત્યાર સુધી જોફરા આર્ચરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

ભારત - ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ ડ્રો : એક જ ઇનિંગમાં 3 સદી

એશિયા કપનું શેડ્યૂલ જાહેર: પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
