નર્મદા જિલ્લામાં ઘર માં કરંટ લાગતા અને ડેમના પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિઓ ના મોત
Updated : July 03, 2025 01:21 pm IST
Sushil Pardeshi
ભરત શાહ, નર્મદા :
નર્મદા જિલ્લામાં ઘરમાં કરંટ લાગવાથી એક વ્યક્તિ નું મોત થયું છે જ્યારે બીજી ઘટના માં પાણી માં ડૂબી જતા બીજા વ્યક્તિ નું મોત થયો હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જામની ગામમાં બનેલી ઘટના માં સુરેશભાઈ મગનભાઈ વસાવા ઉ.વ. આ.૩૮ રહે.જામની મોટુ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓને શૈલેષભાઈ પ્રભુભાઈ વસાવા નાઓના ઘરમાં ઇલેક્ટ્રીક વાયર તુટેલ હોય જે બાંધવા જતા તેમને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટના ગરુડેશ્વર તાલુકા માં બની જેમાં મરનાર દલસુખભાઈ ગોરધનભાઈ વાઘેલા ઉ.વ.આ.૪૨. નાઓ ગઇ તા. ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના એક વાગે કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાક જતા રહેલ ત્યારબાદ તેમની શોધખોળ કરતા ગભાણા બ્રીજ નીચે ડેમના પાણીમા કોઇ કારણસર નદીમાં પડી ડુબી જવાથી મોત થતા પોલીસે નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,

પ્રતિબંધ હોવા છતાં બિન્દાસ મચ્છી મારી કરતા લોકોને કોણ અટકાવશે ??

ધોરણ ૧ થી ૫ ની આ સ્કૂલમાં ૩૯ વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ફક્ત બે જ શિક્ષકો ફરજ બજાવે છે

નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી હોબાળો, રસ્તા રોકો આંદોલન

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
