કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત 10% થી વધારીને 15% કરી
Updated : June 20, 2025 03:28 pm IST
Bhagesh Pawar
કર્ણાટક કેબિનેટે ગુરુવારે રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામતની ટકાવારી 10 થી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો. રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે જણાવ્યું હતું કે, "રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ, લઘુમતીઓ માટે અનામત 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."
સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લઘુમતીઓમાં બેઘર લોકોની સંખ્યા વધુ હોવાનું જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતો આપતાં, એચ.કે. પાટીલે કહ્યું કે આમાં કોઈ નિયમો બનાવવાની જરૂર નથી કારણ કે તમામ લઘુમતી સમુદાયો માટે અનામત વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનાં નામની જાહેરાત

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી...

કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન મહાદેવ, ત્રણ આતંકવાદીઓ ઠાર

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
