કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત 10% થી વધારીને 15% કરી
Updated : June 20, 2025 03:28 pm IST
Bhagesh Pawarકર્ણાટક કેબિનેટે ગુરુવારે રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામતની ટકાવારી 10 થી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો. રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે જણાવ્યું હતું કે, "રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ, લઘુમતીઓ માટે અનામત 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."
સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લઘુમતીઓમાં બેઘર લોકોની સંખ્યા વધુ હોવાનું જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતો આપતાં, એચ.કે. પાટીલે કહ્યું કે આમાં કોઈ નિયમો બનાવવાની જરૂર નથી કારણ કે તમામ લઘુમતી સમુદાયો માટે અનામત વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

