કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત 10% થી વધારીને 15% કરી
Updated : June 20, 2025 03:28 pm IST
Bhagesh Pawar
કર્ણાટક કેબિનેટે ગુરુવારે રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામતની ટકાવારી 10 થી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો. રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે જણાવ્યું હતું કે, "રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ, લઘુમતીઓ માટે અનામત 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."
સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લઘુમતીઓમાં બેઘર લોકોની સંખ્યા વધુ હોવાનું જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતો આપતાં, એચ.કે. પાટીલે કહ્યું કે આમાં કોઈ નિયમો બનાવવાની જરૂર નથી કારણ કે તમામ લઘુમતી સમુદાયો માટે અનામત વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

સિનિયર IPS સતીશ ગોલચા દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત

એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનાં નામની જાહેરાત

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી...

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
