એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો
Updated : July 01, 2025 07:28 pm IST
Bhagesh Pawar
એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ 01 જુલાઈ 25ના રોજ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે.
35 વર્ષથી વધુની કારકિર્દીમાં એર માર્શલે અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ નિમણૂકો સંભાળી છે, જેમાં ફોરવર્ડ બેઝના સિનિયર એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર, કોંગોમાં યુએન મિશનમાં IAF પ્રતિનિધિ, એર ફોર્સ એક્ઝામિનર, મેજર ફ્લાઈંગ સ્ટેશનના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, બે ઓપરેશનલ કમાન્ડમાં કમાન્ડ વર્ક્સ ઓફિસર અને કમાન્ડ પર્સનલ સ્ટાફ ઓફિસર, એર ઓફિસર કમાન્ડિંગ એન ઇક્વિપમેન્ટ ડેપો, એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ એર સ્ટાફ (એર ફોર્સ વર્ક્સ) અને ઓપરેશનલ કમાન્ડના સિનિયર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. વર્તમાન નિમણૂક સંભાળતા પહેલા, એર માર્શલ એર હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર જનરલ (એડમિનિસ્ટ્રેશન) હતા. એર ઓફિસર વિશિષ્ટ સેવા મેડલ મેળવેલો છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનાં નામની જાહેરાત

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી...

કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન મહાદેવ, ત્રણ આતંકવાદીઓ ઠાર

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
