ઇન્ડસ્ટ્રીયલ શેડ બહાર કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ મારીને અંદર દારૂના કટીંગના ખેલનો પર્દાફાશ
ખરાબ મમરા ભરેલ પ્લાસ્ટીકના કોથળા, વાહનો મળી કુલ રૂ.48.82 લાખનો મુદ્દામાલ કબજે
Updated : July 28, 2025 05:14 pm IST
Jitendrasingh rajput
રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે.ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખી વેચાણ કરે છે અને હાલમાં આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરવાનુ કામ ચાલુ છે.” તેવી બાતમી આધારે દરોડો પાડતા ગોડાઉનમાં રાજુખાન બરકતખાન કંડીયા રહે-તવાવ તા-જસુનપુરા જિ.જાલોર, રાજસ્થાન (ડ્રાઇવર), ભાવેશકુમાર પીરાજી પ્રજાપતી હાલરહે-દ્વારકેશ સોસાયટી, મકરપુરા વડોદરા શહેર મુળ રહે-બડગાવ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન (હીસાબ રાખનાર), અશોક બગદારામ ભીલ રહે-આજોદર તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન, મહેન્દ્રકુમાર અમૃતલાલ જોષી રહે-બડગાહ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન, હરીશકુમાર ઉર્ફે ઇશ્વર ભુપાજી ભીલ રહે- અમરાપુરા તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન ઝડપાઈ ગયા હતા.
તેઓ નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે-15/16 શહેરી ગરીબ આવાસ યોજના, આશિષ સીનેમાની સામે, ઓઢવ, અમદાવાદ શહેર મુળ રહે-રાજસ્થાને મંગાવેલ દારૂ અન્ય જગ્યાએ સપ્લાય કરવા અલગ અલગ વાહનોમાં ભરતા હોય ત્યારે તમામ ઝડપાઈ ગયા હતા. ખરાબ મમરા ભરેલ પ્લાસ્ટીકના કોથળા, વાહનો મળી કુલ રૂ.48.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
