ખાડાના કારણે વડોદરા જાંબુવા બ્રિજ પર 15 KM ટ્રાફિક જામ બે કલાકથી વાહનચાલકો ફસાયેલા એમ્બ્યુલન્સ પણ અટવાઈ
ટોલ ઉઘરાવવામાં મસ્ત સુવિધા આપવામાં નિષ્ફળ નેશનલ હાઈવે ઓથોરિટી
Updated : July 23, 2025 01:36 pm IST
Jitendrasingh rajput
વડોદરા નજીક થી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર 15 કિલોમીટર સુધીના ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો 2 કલાક થી અટવાયા છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત છે પરંતુ વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે જેના પરિણામે વરણામા થી તરસાલી સુધીના માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે.ખાડા ઓનાં કારણે વાહન ચાલકો માટે આ જામ્બુઆ બ્રિજ ઉપરથી પસાર થવું જાણે લોઢા ના ચણા ચાવવા જેવું બની રહ્યું છે.
આજે વહેલી સવાર થીજ જામ્બુઆ બ્રિજ હાઈવે 48 ના રોડ ઉપર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો સહિત આસ પાસ આવેલા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ટ્રાફિક જામ માં એમ્બ્યુલસ પણ અટવાઈ જતા દર્દી સાથે સગાવાલા ઓનાં જીવ અધ્ધર થયા હતા.
આસપાસ આવેલા ગ્રામજનો ને પણ પોતાના નોકરી ધંધા કરતા નોકરિયાત વર્ગ સહિત શાળાએ જતા બાળકો પણ આ ટ્રાફિક જામ માં અટવાયા હતા.વારંવાર થતા ટ્રાફિક જામના કારણે રાહદારી ઓ સહિત ગ્રામજનો ને પડતી હાલાકીના કારણે આજે નેશનલ હાઈવે ઓથોરિટી નો ભારે વિરોધ કરાયો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
