વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા
વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા
Updated : August 13, 2025 06:13 pm IST
Jitendrasingh rajput
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા શહે૨ના જુદાજુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં 6 જેટલા ખાદ્ય પદાર્થોના યુનિટ પર ચેકીંગની કામગીરી કરી હતી અને 7 જેટલા ખાદ્યપદાર્થોના નમુના તપાસ માટે લીધા હતા.
મક૨પુરા રોડ પર આવેલ દુર્ગા રેસ્ટૉરામાંથી મ૨ચુ પાવડ૨, હળદર પાવડ૨, ગ૨મમસાલાના નમુના લીધા હતા. બરોડા ડેરી સામે આવેલ અજય હોટલ રેસ્ટોરામાં ઈન્સપેક્શનની કામગીરી ક૨વામાં આવી હતી. ગો૨વા વિસ્તા૨માં પ્યો૨ ફુડ્સ ઉત્પાદક પેઢીમાં ઇન્સપેક્શનની કામગીરી દરમિયાન ગાયનુ દુધ લુઝનો નમુનો લીધો હતો. ગો૨વા વિસ્તા૨માં પી.આર.કુડ્સ ઉત્પાદક પેઢીમાં ઇન્સપેક્શનની કામગીરી દ૨મ્યાન બ્લેક ફોરેસ્ટ કેકનો નમુનો લીધો હતો. વાઘોડિયા રોડ, વૈકુંઠ ચા૨ ૨સ્તા પર શ્રીનાથજી ડેરી રીટેલ૨માં ઇન્સપેક્શન દરમિયાન ધીનો નમુનો લેવાની કામગીરી ક૨વામાં આવી હતી. ન્યુ સમા રોડ પર શ્રી ઉમીયા ડેરી રીટેલ૨માંથી ગાયના દુધનો નમુનો તપાસ માટે લીધો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
