રાજપીપળામાં ભૂગર્ભ ગટરની એજન્સી બદલાતા બાકી રહેલા કનેક્શન માટે ખર્ચના રૂપિયા માંગતા નારાજગી
શરૂઆતમાં ભૂગર્ભ કનેક્શન મફત આપવાની પાલિકાએ જાહેરાત કરી હતી અને જે કનેક્શન થયા તે મફત કર્યા પરંતુ બાકી રહી ગયેલા પાસે હવે રૂપિયા માગવામાં આવતા રોષ
Updated : June 20, 2025 03:18 pm IST
Bhagesh Pawar
ભરત શાહ, નર્મદા
રાજપીપળા ખાતે ભૂગર્ભ ગટર લાઇન બાબતે રહી ગયેલા બાકી કનેક્શન માટે રૂપિયાની માંગણી કરાતા લોકો માં નારાજગી જોવા મળે છે . મળતી વિગતો અનુસાર રાજપીપળા માં શરૂઆત માં જ્યારે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની શરૂઆત થઈ ત્યારે પાલિકા દ્વારા દરેક ઘર વાળા ને મફત કનેક્શન આપવાની જાહેરાત કરાઈ હતી અને અત્યારસુધી કનેકશન મફત આપ્યા પણ ખરા પરંતુ હજુ કેટલાક વિસ્તારો માં અમુક ઘર ના કનેક્શન બાકી રહી ગયા છે અને શરૂઆત ની એજન્સી બદલાઈ ગઈ હોય હવે બાકી કનેક્શન નાંખવા માટે રૂપિયા 3000 કે કોઈના દૂર કનેક્શન હોય તો વધુ રૂપિયા ની માંગણી થતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એજન્સી બદલાઈ તેમાં રહી ગયેલા બાકી કનેક્શન વાળા નો શું વાંક..? શરૂઆત માં મોટાભાગના કનેક્શન મફત માં આપ્યા તો જે ઘરો બાકી છે તેમાં કનેક્શન નહીં આપ્યા હોય અને હવે એજન્સી બદલાઈ જતા રૂપિયા ની માંગણી કરાઈ તો આ વાત કેટલા અંશે વ્યાજબી કહેવાય. રાજપીપળા નગરપાલીકા ના હોદ્દેદારો અને જે તે વોર્ડ ના સભ્યો આ બાબતે યોગ્ય પગલા લઈ હાલ ની એજન્સી ને મફત કનેક્શન આપવા જણાવે તેવી માંગ છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
